મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રપરાની ગરબીમાં કથાકાર રતનેશ્વરીબેનના હસ્તે લ્હાણી અપાઈ


SHARE







મોરબીના મહેન્દ્રપરાની ગરબીમાં કથાકાર રતનેશ્વરીબેનના હસ્તે લ્હાણી અપાઈ

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં વર્ષોથી ગરબીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મહેન્દ્રપરા ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ બાળાઓને લ્હાણી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી પાલિકાના ડ્રેનેજ કમિટીના ચેરમેન હનીફભાઈ મોવર, પાલિકાના મહિલા સભ્ય મમતાબેન ઠાકર તથા રામધન આશ્રમના કથાકાર રતનેશ્વરીબેન ઉપસ્થિત રહ્યા હતા અને બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી ત્યારે મહેન્દ્રપરા વિસ્તારના લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા તેવું ગરબીના સંચાલક ધીરેનભાઈ ઠાકરે જણાવ્યુ છે






Latest News