મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદમાં હિમોગ્લોબિનની ટકાવારી ઘટી જતા સગર્ભા મહિલાનું મોત


SHARE













હળવદમાં હિમોગ્લોબિનની ટકાવારી ઘટી જતા સગર્ભા મહિલાનું મોત

હળવદની અનમોલ સોસાયટી પાસે રહેતી સગર્ભા મહિલાને હિમોગ્લોબિનની ટકાવારી ઘટી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને તે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી વિગત મૂળ પંચમહાલ જિલ્લાના ગોપીપુરાના રહેવાસી અને હાલમાં હળવદની અનમોલ સોસાયટી પાસે છાપરામાં રહેતા રસ્મિકાબેન વિક્રમભાઈ રાઠવા જાતે આદિવાસી (ઉંમર ૨૩) ને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જે બનાવવાની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રશ્મિકાબેન રાઠવા સગર્ભા હતા અને તે છેલ્લા ચાર પાંચ દિવસથી બીમારી હતા દરમ્યાન હિમોગ્લોબિનની ટકાવારી ઘટી જવાના કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News