મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદમાં હિમોગ્લોબિનની ટકાવારી ઘટી જતા સગર્ભા મહિલાનું મોત


SHARE







હળવદમાં હિમોગ્લોબિનની ટકાવારી ઘટી જતા સગર્ભા મહિલાનું મોત

હળવદની અનમોલ સોસાયટી પાસે રહેતી સગર્ભા મહિલાને હિમોગ્લોબિનની ટકાવારી ઘટી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને તે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી વિગત મૂળ પંચમહાલ જિલ્લાના ગોપીપુરાના રહેવાસી અને હાલમાં હળવદની અનમોલ સોસાયટી પાસે છાપરામાં રહેતા રસ્મિકાબેન વિક્રમભાઈ રાઠવા જાતે આદિવાસી (ઉંમર ૨૩) ને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જે બનાવવાની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રશ્મિકાબેન રાઠવા સગર્ભા હતા અને તે છેલ્લા ચાર પાંચ દિવસથી બીમારી હતા દરમ્યાન હિમોગ્લોબિનની ટકાવારી ઘટી જવાના કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News