મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ભક્તિનગર સર્કલથી રામધન આશ્રમ સુધી યુવા પરીવર્તન યાત્રા યોજાઇ


SHARE













મોરબીમાં ભક્તિનગર સર્કલથી રામધન આશ્રમ સુધી યુવા પરીવર્તન યાત્રા યોજાઇ

આગમી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવાનોને જાગૃત કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે ગુરૂવારે મોરબીમાં ભક્તિનગર સર્કલથી લઈને રામાધન આશ્રમ સુધીની યુવા પરીવર્તન યાત્રા યોજાઇ હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજ્યસિંહ ગોહિલ, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ, ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, મનોજભાઇ પનારા, મોરબી જિલ્લા બક્ષિપંચ વિભાગના પ્રમુખ રાજુભાઇ આહીર, કિશોરભાઇ ચિખલિયા, મુકેશભાઇ ગામી, મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ એચ. કોઠીયા, રાજુભાઇ કાવર, કે.ડી.પડસુંબિયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ચિંતનભાઈ રાજ્યગુરુ, દિલીપભાઇ સરડવા, કુલદીપસિંહ જાડેજા, હસુભાઈ પટેલ, પુષ્પરાજસિંહ જાડેજા, અભિરાજસિંહ ઝાલા, ભાવેશભાઈ સાવરીયા, દીપકભાઈ પરમાર સહિતના કોંગ્રેસનાં આગેવાનોની હાજરીમાં પરીવર્તન યાત્રા યોજાઇ હતી અને મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી કોંગ્રેસની યાત્રા નીકળી હતી ત્યારે તેને ઠેરઠેર આવકારવામાં આવી હતી અને આ યાત્રા મોરબીથી હળવદ બાજુ આગળ વધી હતી






Latest News