મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર
Breaking news
Morbi Today

મોરબીમાં મારવા મજબૂર કરવાના ગુનામાં આરોપી હાઇકોર્ટમાંથી જામીન મુક્ત


SHARE













મોરબીમાં મારવા મજબૂર કરવાના ગુનામાં આરોપી હાઇકોર્ટમાંથી જામીન મુક્ત

મોરબીમાં મારવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલા આરોપીના હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવેલ છે

મોરબીના આરોપી મંજુબેન મેરુભાઈ ઇંદરિયાની આઈ.પી.સી. કલમ ૩૦૬ મારવા મજબૂર કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને મોરબી કોર્ટે નીદોષ છોડી દીધો હતો જેથી કરીને સમાપક્ષેથી હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી અને આરોપી અપીલના કામે હાજર રહેલ ન હોય તેની સામે હાઈકોર્ટ દ્વારા ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું હતું અને આરોપીની ધ૨પકડ થયેલ હતી અને આરોપીના વકીલ દીલીપ આર. અગેચાણીયા મારફત જામીન મેળવવા હાઇકોર્ટમાં અરજી કરેલ હતી ત્યારે બચાવપક્ષનાં એડવોકેટ તરફેની કાયદાકીય દલીલો કરવામાં આવેલ હતી અને તમામ દલીલના અને અંતે હાઇકોર્ટે આરોપીને પ૦૦૦ ના પર્સનલ બોન્ડ પર જામીન મુક્ત કરવા માટે હુકમ કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરફે મોરબીના સીનીયર વકીલ દીલીપ આર. અગેચાણીયા તથા પ્રેરક ઓઝા રોકાયેલા હતા






Latest News