મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી ગોસ્વામી સમાજના પ્રમુખ સહિતના આગેવાનો ગાંધીનગર ખાતે આંદોલનમાં હાજર રહ્યા


SHARE













મોરબી ગોસ્વામી સમાજના પ્રમુખ સહિતના આગેવાનો ગાંધીનગર ખાતે આંદોલનમાં હાજર રહ્યા

સમગ્ર ગુજરાતના ત્રિપંખ સાધુ સમાજ દ્વારા ગાંધીનગર મુકામે સરકાર સામે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું અને સરકાર સાથે વૈકુંઠ ગીરીબાપુ અને સમાજના આગેવાનો સાથે ત્રણ વખત મંત્રણાઓ કરવામાં આવી તો પણ સાધુ સમાજના હિતમાં હજુ સુધી નિર્ણય કરવામાં આવેલ નથી ત્યારે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતના ત્રિપંખ સાધુ સમાજનું એક વિશાળ શક્તિ પ્રદર્શન યોજાયું હતું જેમાં તા. ૨૦ સુધી આંદોલનને સ્થગિત કર્યું છે અને ત્રણ દિવસ ચાર દિવસ બાદ નવી નીતિઓ ઘડી આયોજન બંધ રીતે આગળ વધવાનું આગેવાનોએ નક્કી કર્યું છે આ સંમેલનમાં હિતેશગીરી, હિંમતબાપુ, પૂર્ણ વૈરાગીબાપુ તેમજ મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના પ્રમુખ સંજયગીરી, ગોસ્વામી પ્રકાશના તંત્રી બિપિનગીરી, ગોસ્વામી સમાચારના તંત્રી વિશાલ ભારતી, તેમજ અનેક સંતો મહંતો તેમજ ખાસ મોરબીથી ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી તથા કારોબારી સભ્ય મહિપતપૂરી તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા અને સમાજના હિતમાં જે કાંઈ નિર્ણય લેવાય તેમાં સૌ સાથે મળી અને આગળ વધશું તેવું નક્કી કરવામાં આવ્યું છે






Latest News