મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી ગોસ્વામી સમાજના પ્રમુખ સહિતના આગેવાનો ગાંધીનગર ખાતે આંદોલનમાં હાજર રહ્યા


SHARE







મોરબી ગોસ્વામી સમાજના પ્રમુખ સહિતના આગેવાનો ગાંધીનગર ખાતે આંદોલનમાં હાજર રહ્યા

સમગ્ર ગુજરાતના ત્રિપંખ સાધુ સમાજ દ્વારા ગાંધીનગર મુકામે સરકાર સામે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું અને સરકાર સાથે વૈકુંઠ ગીરીબાપુ અને સમાજના આગેવાનો સાથે ત્રણ વખત મંત્રણાઓ કરવામાં આવી તો પણ સાધુ સમાજના હિતમાં હજુ સુધી નિર્ણય કરવામાં આવેલ નથી ત્યારે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતના ત્રિપંખ સાધુ સમાજનું એક વિશાળ શક્તિ પ્રદર્શન યોજાયું હતું જેમાં તા. ૨૦ સુધી આંદોલનને સ્થગિત કર્યું છે અને ત્રણ દિવસ ચાર દિવસ બાદ નવી નીતિઓ ઘડી આયોજન બંધ રીતે આગળ વધવાનું આગેવાનોએ નક્કી કર્યું છે આ સંમેલનમાં હિતેશગીરી, હિંમતબાપુ, પૂર્ણ વૈરાગીબાપુ તેમજ મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના પ્રમુખ સંજયગીરી, ગોસ્વામી પ્રકાશના તંત્રી બિપિનગીરી, ગોસ્વામી સમાચારના તંત્રી વિશાલ ભારતી, તેમજ અનેક સંતો મહંતો તેમજ ખાસ મોરબીથી ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી તથા કારોબારી સભ્ય મહિપતપૂરી તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા અને સમાજના હિતમાં જે કાંઈ નિર્ણય લેવાય તેમાં સૌ સાથે મળી અને આગળ વધશું તેવું નક્કી કરવામાં આવ્યું છે






Latest News