મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંતિભાઈ અમૃતિયાના કર્યા ભરપેટ વખાણ


SHARE















રાજકોટમાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાઈ હતી ત્યાર પહેલાં સભા સ્થળે પહોંચતા સમયે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય અને વર્ષ 2017 માં મોરબીમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી માટે નરેન્દ્ર મોદી સભા યોજાઇ હતી ત્યારે જાહેરમાં તેની વાનરસેનાના હનુમાન ગણાવ્યા હતા તે કાંતિભાઇ અમૃતિયાના આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ભરપેટ વખાણ કર્યા હતા

મોરબીના માજી ધારાસભ્યા કાંતિભાઇ અમૃતિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા ત્યારે તેઓએ "કાંતિલાલ શુ કરે છે મોરબી ?" અને "તમારે મને કંઈ કહેવાનું ન હોય તમારી કામગીરીની મને જાણ છે જ" તેવુ કહ્યુ હતુ ત્યાર બાદ કાંતિલાલ અમૃતિયાએ નરેન્દ્ર મોદીના જન્મદિવસે કરેલ સુખડી વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતની યાદગાર ક્ષણોનો આલ્બમ ભેટ આપ્યો હતો અને કાંતિલાલ અમૃતિયા સહિત માત્ર ત્રણ જ આગેવાનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં વાત કરી હતી






Latest News