મોરબીના નવાગામ-લીલાપર વચ્ચે થયેલ વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
મોરબી સરસ્વતી શિશુમંદિર દ્વારા અભિભાવક (વાલી) પ્રતિયોગિતા યોજાઈ
SHARE
મોરબી સરસ્વતી શિશુમંદિર દ્વારા અભિભાવક (વાલી) પ્રતિયોગિતા યોજાઈ
મોરબીના શનાળા પાસે આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ માટે નિબંધ સ્પર્ધા, વ્યક્તિગત ગીત સ્પર્ધા, એક પાત્રીય અભિનય સ્પર્ધા અને સામુહિક ગીત સ્પર્ધા જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તમ શ્રેણી, મધ્યમ શ્રેણી એમ નંબર આપી તેમને પુસ્તક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને બાકી ભાગ લેનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે આ કાર્યક્રમમાં વિદ્યાલયના વ્યવસ્થાપકો, પ્રધાનાચાર્યો, આચાર્યો અને વહીવટી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.