મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈની પાણી માટેની મહેનત રંગ લાવી


SHARE















મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈની પાણી માટેની મહેનત રંગ લાવી

મોરબી પંથકમાં ખેતી માટે નર્મદા કેનાલમાંથી પાણી પૂરતા ફોર્સ સાથે આવે તો જ મોટા ભાગના વિસ્તારોમાં શિયાળુ ખેતી થઈ શકે ચાલુ વર્ષે ચોમાસામાં સતત વરસાદ ચાલુ રહ્યો હોવાથી ચોમાસુ પાક નિષ્ફળ ગયો હોય એવી પરિસ્થિતિ હોય શિયાળુ પાક ઉપર ખેડૂતોનો મોટો આધાર છે પણ છેલ્લા અઠવાડિયાથી નર્મદા કેનાલમાં પાણી ખુબ જ નહિવત આવતું હતું અને તપાસ કરતા માલુમ પડ્યું કે, કોઈ કે કેનાલમાં ઝેરી કેમિકલ નાખી દીધું હતું પાકને નુકશાન ન થાય એટલા માટે પાણી બંધ કરાવી કેમિકલ કઢાવી કેમિકલનો લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું હતું. અને ફરીથી કેનાલ ચાલુ કરવા માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત પ્રયત્નશીલ હતા પણ વચ્ચેથી ખેડૂતો પાણીનો મોટો જથ્થો ઉપાડી લેતા હોય મોરબી- માળીયા પંથકના ખેતરોમાં કેનાલમાં ઓછું પાણી આવતું હોય ખેડૂતો બ્રિજેશભાઈને વારંવાર રજુઆતો કરતા હતા અને રજાના દિવસોમાં પણ મંત્રીએ સતત ફોલો અપ લઈને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડાવવામાં આવ્યું છે જેથી કરીને મોરબી-માળીયા પંથકમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું છે જેથી રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ખેડૂત અગ્રણી મગનભાઈ વડાવીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા વગેરેની મહેનત રંગ લાવતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે






Latest News