ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ઈશુદાન ગઢવીની હાજરીમાં કાલે યોજાશે તિરંગા યાત્રા: બગથળા અને ચરાડવામાં જન સંપર્ક


SHARE













આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં જુદા જુદા જિલ્લા અને તાલુકા ની અંદર જન સંપર્ક કરવામાં આવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લામાં આવતીકાલે ઈશુદાન ગઢવી આવી રહ્યા છે અને ત્યારે તે જુદા જુદા વિસ્તારોની અંદર આવેલ મંદિરો ખાતે દેવ દર્શન કરવા માટે જશે તેની સાથોસાથ તિરંગા યાત્રામાં પણ તે હાજરી આપશે અને મોરબીના બગથળા તથા હળવદના ચરાડવા ગામે તેની હાજરીમાં જન સંવાદનો કાર્યક્રમ યોજાશે

આમ આદમી પાર્ટીના લોકલાડીલા નેતા ઇસુદાન ગઢવી કાલે મોરબી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સવારે ૯ વાગ્યે જલારામબાપાના મંદિર ખાતે દર્શન (અયોધ્યા પુરી મેઈન રોડ, મોરબી), સવારે ૯:૩૦ રોહિદાસ પરા, વિસી ફાટક, મોરબી ખાતે ડોર ટુ ડોર, સવારે ૧૦:૩૦ રામજી મંદિર દર્શન-દરબાર ગઢ મોરબી, સવારે ૧૦:૪૫ ત્રિરંગા યાત્રા દરબાર ગઢ થી જુના બસ સ્ટેન્ડ, સાંજે ૫ વાગ્યે બગથળામાં જનસંવાદ અને સાંજે ૬ વાગ્યે ચરાડવામાં જનસંવાદ યોજાશે






Latest News