મોરબીમાં ઓરેવા ટ્રસ્ટે બેસતા વર્ષે ખુલ્લા મુકાયેલ ઝૂલતા પુલ છઠ્ઠના દિવસે બન્યો કાળમુખો
મોરબીનો એક યુવાન મચ્છુ નદીના પાણીમાં ૧૫ કલાક પછી પણ લાપતા
SHARE
મોરબીનો એક યુવાન મચ્છુ નદીના પાણીમાં ૧૫ કલાક પછી પણ લાપતા
મોરબીમાં ઝુલતા પુલના કાટ માળ નીચે ઘણા લોકો દાટાઈ ગયા હતા જેથી કરીને તે લોકોને બચાવ માટેની કામગીરીનો ધમધમાટ આખી રાત ચાલુ રાખવામા આવ્યું હતું તો પણ હજુ ઘણા લોકો ગુમ છે તેને શોધવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને આજે વહેલી સવારે ૪:૩૦ વાગ્યે વડોદરાથી એનડીઆરએફની પાંચ ટીમો મોરબીમાં પહોંચી હતી અને ત્યારથી એનડીઆરએફ, આર્મી, નેવી, મોરબી અને રાજકોટના ફાયર ફાઈટર દ્વારા બચાવવા રાહતની કરવામાં આવી રહી હતો તો પણ સવારે નવ વાગ્યા સુધી તોફિકભાઈ અલ્તાફભાઈ અજમેરી (ઉંમર ૧૭) નામનો મોરબીનો યુવાન હજુ પણ લાપતા છે.