મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ મોરબીના પાનેલી ગામે ભારે પવનના લીધે ઝાડ ઉપરથી પપૈયા ખરી પડ્યા ટંકારા અને મોરબી વિસ્તારમાં વિદેશી દારૂની 4 રેડમાં 112 બોટલ દારૂ ઝડપાયો ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબી ઝુલતા પૂલ દુર્ઘટનાનાં મૃતકોને શ્રધ્દ્ધાંજલિ પાઠવતા સાંસદ વિનોદભાઈ ચાવડા


SHARE













મોરબી ઝુલતા પૂલ દુર્ઘટનાનાં મૃતકોને શ્રધ્દ્ધાંજલિ પાઠવતા સાંસદ વિનોદભાઈ ચાવડા

મોરબીમાં ઝુલતા પૂલની સર્જાયેલી દુર્ઘટના હદયદ્રાવ્યક હતી દુર્ઘટનાનાં સમાચાર મળતા
સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી વિનોદભાઈ ચાવડા ઘડીનો પણ વિલંબ
કર્યા વગર મોરબી પહોંચી બચાવ અને સેવા કાર્યોમાં જોડાયા હતા.


આ ઘટનાને દુઃખદ ગણાવતા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સાંત્વતા પાઠવી
હતી. હોસ્પિટલમાં ભાજપા સતાધીશો તથા પધાધિકારીઓ સાથે ઉપસ્થિત રહી ઘાયલોને થતી
સારવારની સમીક્ષા કરી હતી.બચાવ કાર્યમાં જોડાયેલા મોરબી નગરજનો તથા પ્રવાશીઓ
તાત્કાલિક બચાવ કાર્ય થકી ઘણા લોકોને જીવનદાન મળ્યું હતું તેમ જણાવતા સાંસદે પૂલ
દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોની આત્માને ભારે હદય શ્રધ્દ્ધાંજલિ પાઠવી હતી. અને
મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.




Latest News