મોરબી પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા તમામ મૃતકોના વારસદારોને 4 લાખની સહાય ચુકવાઈ
મોરબીમાં મોદીના આગમન પહેલાં ગૃહમંત્રી-પાટીલ-કુંડારિયા સહિતના દિગ્ગજોનો જમાવડો
SHARE
મોરબીમાં મોદીના આગમન પહેલાં ગૃહમંત્રી-પાટીલ-કુંડારિયા સહિતના દિગ્ગજોનો જમાવડો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે મોરબી દૂર્ઘટનાની સમીક્ષા કરવા તેમજ ઘટનાને કારણે મોતને ભેટલા હતભાગીઓના પરિવારજનો-ઘાયલોની મુલાકાત લ્યે તે પહેલાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, મંત્રી બ્રિજેશ મેરજા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો મોરબી પહોંચી ગયા હતા. તમામ દિગ્ગજોએ મોરબી સર્કિટ હાઉસ ખાતે એક મહત્ત્વની બેઠક પણ બોલાવી હતી. બીજી બાજુ અત્યંત દુ:ખદ ઘટના બની ગઈ હોવાથી તમામ નેતાઓ સફેદ રંગના વસ્ત્રોમાં નજરે પડ્યા હતા.