મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

મોરબીના દરબાદ ગઢ ખાતે રાજકુંવરીબા મીરાબાપાની હાજરીમાં શાંતિ યજ્ઞ યોજાયો


SHARE















મોરબીના દરબાદ ગઢ ખાતે રાજકુંવરીબા મીરાબાપાની હાજરીમાં શાંતિ યજ્ઞ યોજાયો

મોરબીમાં ૩૦ ઓકટોબરનાં રોજ ઝુલતા પુલ તુટવાની દુધર્ટના બની અને જેમાં ૧૩૫ જેટલા નિર્દોષ અને માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેથી કરીને આ ઘટનાને રાજવી પરિવારે આઘાતજનક કહીને બુધવારે મૃતકના પરિવારજનોને એક એક લાખની સહાય આપવાની રાજવી પરિવાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી અને ગુરુવારે મોરબીના દરબાર ગઢ ખાતે રાજવી પરિવારે શાંતિ યજ્ઞ રાખવામા આવ્યો હતો ત્યારે શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ સહિતના ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો ત્યારે ઝૂલતા પૂલ નિહાળવા આવેલા નાના બાળકો, સ્ત્રીઓ સહિતના જે લોકોના આ ઘટનામાં મૃત્યુ થયા હતા જેથી મોરબીનાં રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજકુંવરીબા મીરાબાપા, માયાબાપા, ઉમાબાપા તથા સમગ્ર રાજવી પરિવાર આ ઘટનાને અત્યંત આઘાતજનક ઘટના ગણાવી છે અને રાજવી પરિવારે શાંતિ યજ્ઞ રાખ્યો હતો તેમાં મોરબી ક્ષત્રિય સમાજના આગેવાનો સહિતના મોરબીના લોકો હાજર રહ્યા હતા અને ઝુલતો પુલ પડવાથી મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી






Latest News