મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના દરબાદ ગઢ ખાતે રાજકુંવરીબા મીરાબાપાની હાજરીમાં શાંતિ યજ્ઞ યોજાયો


SHARE













મોરબીના દરબાદ ગઢ ખાતે રાજકુંવરીબા મીરાબાપાની હાજરીમાં શાંતિ યજ્ઞ યોજાયો

મોરબીમાં ૩૦ ઓકટોબરનાં રોજ ઝુલતા પુલ તુટવાની દુધર્ટના બની અને જેમાં ૧૩૫ જેટલા નિર્દોષ અને માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેથી કરીને આ ઘટનાને રાજવી પરિવારે આઘાતજનક કહીને બુધવારે મૃતકના પરિવારજનોને એક એક લાખની સહાય આપવાની રાજવી પરિવાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી અને ગુરુવારે મોરબીના દરબાર ગઢ ખાતે રાજવી પરિવારે શાંતિ યજ્ઞ રાખવામા આવ્યો હતો ત્યારે શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ સહિતના ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો ત્યારે ઝૂલતા પૂલ નિહાળવા આવેલા નાના બાળકો, સ્ત્રીઓ સહિતના જે લોકોના આ ઘટનામાં મૃત્યુ થયા હતા જેથી મોરબીનાં રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજકુંવરીબા મીરાબાપા, માયાબાપા, ઉમાબાપા તથા સમગ્ર રાજવી પરિવાર આ ઘટનાને અત્યંત આઘાતજનક ઘટના ગણાવી છે અને રાજવી પરિવારે શાંતિ યજ્ઞ રાખ્યો હતો તેમાં મોરબી ક્ષત્રિય સમાજના આગેવાનો સહિતના મોરબીના લોકો હાજર રહ્યા હતા અને ઝુલતો પુલ પડવાથી મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી






Latest News