મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી શહેર અને જીલ્લામાં ઝંડી-પતાકા હટાવી ભીત સૂત્રો ભૂસવાનું શરૂ


SHARE















મોરબી શહેર અને જીલ્લામાં ઝંડી-પતાકા હટાવી ભીત સૂત્રો ભૂસવાનું શરૂ


ગઇકાલે ચૂંટણી પંચ દ્વારા રાજયમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેથી કરીને આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગયેલ છે તેની અમલવારી મોરબી શહેર અને જીલ્લામાં શરૂ કરી દેવામાં આવી છે અને મોરબી જીલ્લામાં જુદાજુદા પક્ષના ઝંડી પતાકા હટાવવા માટેની તેમજ ભીત સૂત્રોને ભૂસવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. 

મોરબીમાં ઝુલતો પુલ તૂટ્યો તેને હજુ પાંચ દિવસ થયા છે ત્યાં રાજ્યની વિધાનસભા ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેથી કરીને ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે જેથી કરીને મોરબી જીલ્લામાં વહીવટી તંત્ર દ્વારા આચાર સંહિતાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે અને મોરબી શહેર તેમજ જિલ્લામાંથી જુદાજુદા પક્ષના ઝંડી અને પતાકા કાઢવામાં આવી રહ્યા છે અધિકારી પાસેથી મલ્ટી માહિતી મુજબ જિલ્લાભરમાં રાજકીય પક્ષોના બેનરોસૂત્રોહોર્ડિંગ્સ અને ઝંડીઓ ઉતારવાની કામગીરી સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મોરબી પાલિકાની જુદીજુદી ટીમો દ્વારા પરાબજારશનાળા રોડરવાપર રોડ તેમજ સામાકાંઠા વિસ્તારોમાં દરેક પક્ષના ઝંડીબેનરહોર્ડિંગ  અને ભીત સૂત્રોને હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.






Latest News