ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન દુર્ઘટનાની જવાબદારી સ્વીકારીને રાજીનામા આપે: કોંગ્રેસ


SHARE













મોરબી પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન દુર્ઘટનાની જવાબદારી સ્વીકારીને રાજીનામા આપે: કોંગ્રેસ

મોરબી ઝૂલતા પૂલની બનેલી ગંભીર ઘટના નેતિક જવાબદારી સ્વીકારી પાલિકા પ્રમુખ તેમજ કરારમાં સહી કરનાર પદાધિકારીએ રાજીનામા આપી દેવા જોઈએ તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરૂ અને પૂર્વ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ  ના રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે કેમોરબીમાં ઝૂલતા પૂલની ગોઝારી ઘટના  બનેલ તેમાં આશરે ૧૩૫ થી વઘારે લોકોના મુત્યુ થયેલ છે  જેમાં ફૂલ જેવા કોમલ બાળકો, યુવાનો, મહિલાઓ સહિતનાનો ભોગ લેવાયો છે ત્યારે આ દુર્ઘટનાની  નેતીક જવાબદારી ભાજપ શાસિત નગર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનને સ્વીકારી રાજીનામા આપી દેવા જોઈએ વધુમાં કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યુ છે કે, ભાજપ પક્ષના જવાબદાર હોદેદારોમાં જરા પણ શરમ કે નૈતિકતા બચી હોય તો આ  પાલિકાના વહીવટને ચાલવામાં નિષ્ફળ ગયેલ પદાધિકારીઓના રાજીનામા લઇ લેવા જોઈએ અને આ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ભાજપના હોદેદારોએ કરવી જોઈએ તેવી પ્રજાની લાગણી અને માંગણી છે 






Latest News