માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા ૨૦ વિસ્તારમાં અશાંત ધારો લાગુ: બહાર પાડ્યું નોટિફિકેશન


SHARE







મોરબીના જુદાજુદા ૨૦ વિસ્તારમાં અશાંત ધારો લાગુ: બહાર પાડ્યું નોટિફિકેશન

મોરબી શહેરના જુદા વિસ્તાર સહિતના જુદાજુદા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની સ્થાનિક લોકોએ માંગ કરી હતી જેથી કરીને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને શહેરના ૨૦ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે

મોરબીના વાવડીરોડ ઉપરના જનકનગર, ન્યુ નજકનગર, રવિ પાર્ક સોસાયટી, નંદનવન સોસાયટી, કુબેરનગર સોસાયટી, ગાયત્રીનગર સોસાયટી, ન્યુ ગાયત્રીનગર, મીરાપાર્ક તેમજ જૂના મોરબી શહેરના લખધીરવાસ, બક્ષી શેરી, જોડિયા હનુમાન શેરી, બુઢા બાવાની શેરી, ચૌહણ શેરી, વિશ્વકર્મા મંદિર વાળી શેરી, રામનાથ મહાદેવ મંદિર શેરી, ભવાની ચોક, નવદુર્ગા ચોક, મોટી માધાણી શેરી, ખત્રીવાડ, સ્વામિનારાયણ મંદિર શેરી સહિતના વિસ્તારો માટે અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે અને આ અશાંતધારો લાગુ કરવામાં આવતા હવે તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે અને મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો પણ આપવી પડશે અને કલેક્ટરની મંજૂરી પછી જ મિલકતનું ખરીદ વેચાણ થઈ શકશે અને અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરી શકે છે અને મોરબીમાં વર્ષ ૨૦૨૭ સુધી ૨૦  વિસ્તારોમાં કલેકટરની પૂર્વ મંજૂરી વગર મિલ્કત શકાશે નહીં 




Latest News