મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલનો ગેઇટ નિર્દોષ માટે જોખમી બને તે પહેલા તંત્ર જાગશે ?


SHARE







મોરબી સિવિલ હોસ્પિટલનો ગેઇટ નિર્દોષ માટે જોખમી બને તે પહેલા તંત્ર જાગશે ?

મોરબીની સિવિલ હોસ્પિટલનો ગેઇટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે નિર્દોષ માટે જોખમી બની શકે તેમ છે તો પણ તેનું રિપેરિંગ કામ કરવામાં આવતું નથી જેથી કરીને સિવિલ હોસ્પિટલના ગેઇટનું તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકરોએ કલેકટરને રજુઆત કરીને કરલે છે

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, મુસાભાઈ બ્લોચ, અશોકભાઈ ખરચરિયા, જીગ્નેશભાઈ પંડ્યા સહિતનાએ કલેકટર અને સિવિલ હોસ્પિટલ તંત્રને રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીની સિવિલ હોસ્પિટલના ગેઇટનો ઘણા ભાગ જર્જરિત છે જે સિવિલમાં આવતા લોકો માટે જોખમી બને તેમ છે જેથી કરીને અકસ્માત થાય તે પહેલા તંત્ર જાગે તે જરૂરી છે માટે સિવિલના ગેઇટનું તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવે તે અનિવાર્ય છે અને જો કામ ન કરવામાં આવે અને અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે

 




Latest News