મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

રવિવારે વાંકાનેરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે


SHARE













રવિવારે વાંકાનેરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે દરેક પાર્ટી તેના ઉમેદવાર જાહેર કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર તેના ઉમેદવારને જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે રવિવારે સવારે ૧૦ વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠકો ઉપર આમ આદમી પાર્ટીઓએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા પ્રચાર કરવામાં આવી રહયો છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જુદાજુદા વિસ્તારમાં સભા કરવા માટે અને રોડ શો માટે આવે છે ત્યારે મોરબી જીલ્લામાં રવિવારે સવારે ૧૦ વાગ્યે કેજરીવાલનો રોડ શો યોજાશે અને વાંકાનેર હાઇવે જકાત નાકાથી પુલ દરવાજા સુધી રોડ શો યોજાશે.






Latest News