ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના માધાપરમાં ફાયરિંગના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓ જામીન મુક્ત


SHARE













મોરબીના માધાપરમાં ફાયરિંગના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓ જામીન મુક્ત

મોરબીના માધાપરમાં દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થયેલ હતી અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં ઝડપાયેલા આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે માન્ય રાખીને કોર્ટે આરોપીઓનો જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે

મોબીના માધાપર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થયેલ હતી અને ત્યાર બાદ ફાયરીંગ થયું હતું જેથી કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આ આરોપીના વકીલ મારફત મોરબી કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જેને ધ્યાને લઈને મોરબીના મહે.પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દ્વારા આરોપીને જમીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે અને આરોપીના વકીલે કહ્યું હતું કે, આરોપીએ કોઈને મારી નાખવાની કોશિશ કરી નથી. એફઆઈઆર જોતા આરોપીનો કોઈ રોલ આવતો ન હોય અને આરોપીઓ મોરબીના સ્થાનિક રહેવાસી છે જેથી ભાગી જાય તેમ નથી વિગેરે દલીલ કરી હતી અને કેસમાં સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા રોકડાયેલા હતા અને હાલમાં ત્રણેય આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા છે આ કેસમાં આરોપી પક્ષે સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનીલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા, દેવીપ્રસાદ (દેવ) કે. જોષી અને સહેનાઝબેન સુમરા રોકાયેલ હતા






Latest News