મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ડીમોલેશન કામગીરી પાંચ દિવસ મુલ્તવી !


SHARE







મોરબીના રવાપર ગામે ડીમોલેશન કામગીરી પાંચ દિવસ મુલ્તવી !

મોરબીના રવાપર ગામે પંચાયત દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે રાષ્ટ્રીય માલધારી સંઘના પ્રમુખ શિવમ રબારી અને વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ કમલેશ બોરિચા ત્યાં આવ્યા હતા અને તેની દરમ્યાનગિરિથી માલધારીઓના વાડાનું દબાણ પાંચ દિવસ માટે મુલ્તવી રાખવામા આવ્યું છે

મોરબીના રવાપર ગામે બહારથી આવેલ માલધારી સમાજના લોકો વાડા બનાવીને ત્યાં રહે છે અને સરકારી જમીન ઉપર વાડા બનાવવામાં આવે હતા જેથી કરીને પંચાયતે તે દબાણ કરનારાઓને નોટિસ આપી હતી અને તેમ છતાં પણ દબાણને દૂર કરવામાં આવ્યું ન હતું જેથી કરીને તંત્ર દ્વારા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું જો કે, રાષ્ટ્રીય માલધારી સંઘના પ્રમુખ શિવમ રબારી અને વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ કમલેશ બોરિચા અને નિલેશ ડાંગર ત્યાં આવ્યા હતા અને ડીમોલેશન કામગીરી રોકવા માટે તંત્રને અને સ્થાનિક આગેવાને રજૂઆત કરી હતી જેથી કરીને આ લોકોની વાતને ધ્યાને લઈને પાંચ દિવસ સુધી ડીમોલેશન અટકાવામાં આવ્યું હતું અને ત્યાં સુધીમાં આ માલધારીઓ દ્વારા સ્વેચ્છાએ તે લોકો જમીન ખાલી કરી આપશે તેવી બાંહેધરી આપી છે




Latest News