મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના દરબાર ગઢ ચોકમાં દિવંગતોના મોક્ષર્થે અખંડ રામધુન યોજાઇ


SHARE







મોરબીના દરબાર ગઢ ચોકમાં દિવંગતોના મોક્ષર્થે અખંડ રામધુન યોજાઇ

મોરબીમાં ૩૦ તારીખે ઝૂલતો પુલ તૂટી પડતાં ગોજારી દુર્ઘટના સર્જાઈ હતી જેથી કરીને ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા છે ત્યારે આ દુર્ઘટનાની દેશ અને વિદેશમાં નોંધ લેવામાં આવી છે અને ઠેરઠેર શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીના દરબાર ગઢ ચોક ખાતે અખંડ શ્રી રામધુન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે વેપારીઓ, સ્થાનિક લોકો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ અખંડ રામધુન સવારના ૯ થી રાત્રીના ૯ કલાક સુધી દરબાર ગઢ ચોક ખાતે ચાલુ રાખવામા આવી હતી




Latest News