મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબીના દરબાર ગઢ ચોકમાં દિવંગતોના મોક્ષર્થે અખંડ રામધુન યોજાઇ


SHARE









મોરબીના દરબાર ગઢ ચોકમાં દિવંગતોના મોક્ષર્થે અખંડ રામધુન યોજાઇ

મોરબીમાં ૩૦ તારીખે ઝૂલતો પુલ તૂટી પડતાં ગોજારી દુર્ઘટના સર્જાઈ હતી જેથી કરીને ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા છે ત્યારે આ દુર્ઘટનાની દેશ અને વિદેશમાં નોંધ લેવામાં આવી છે અને ઠેરઠેર શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીના દરબાર ગઢ ચોક ખાતે અખંડ શ્રી રામધુન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે વેપારીઓ, સ્થાનિક લોકો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ અખંડ રામધુન સવારના ૯ થી રાત્રીના ૯ કલાક સુધી દરબાર ગઢ ચોક ખાતે ચાલુ રાખવામા આવી હતી






Latest News