મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને રાજવી પરિવારે એક-એક લાખની સહાય અર્પણ કરી


SHARE









મોરબીમાં ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને રાજવી પરિવારે એક-એક લાખની સહાય અર્પણ કરી

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને મોરબીના રાજવી પરિવારે મૃતકોના પરિવારને એક એક લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી અને મોરબીના રાજવી પરિવારે આ ઘટનામાં મૃત્યુ પામેલા ૧૩૫ હતભાગીઓના પરિવારોને સહાયની રકમના ચેક અર્પણ કરી દીધેલ છે

મોરબીમાં ૩૦ ઓક્ટોમ્બરે ઝૂલતો પૂલ તૂટી પડ્યો હતો જેથી કરીને ગોજારો અકસ્માત સર્જાયો હતો અને તેમાં ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા જેથી કરીને રાજવી પરિવારને રાજમાતા વિજયકુંવરબાએ આ ઘટનાને આઘાતજનક કરીને ઉનાડા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને રાજવી પરિવાર તરફથી એક એક લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને મોરબીની મયુર હોસ્પિટલ ખાતે રાજવી પરિવારના મીરાબાપાના હસ્તે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને એક એક લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. તેમજ રાશન કીટ પણ આપવામાં આવી હતી






Latest News