વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને રાજવી પરિવારે એક-એક લાખની સહાય અર્પણ કરી


SHARE













મોરબીમાં ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને રાજવી પરિવારે એક-એક લાખની સહાય અર્પણ કરી

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને મોરબીના રાજવી પરિવારે મૃતકોના પરિવારને એક એક લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી અને મોરબીના રાજવી પરિવારે આ ઘટનામાં મૃત્યુ પામેલા ૧૩૫ હતભાગીઓના પરિવારોને સહાયની રકમના ચેક અર્પણ કરી દીધેલ છે

મોરબીમાં ૩૦ ઓક્ટોમ્બરે ઝૂલતો પૂલ તૂટી પડ્યો હતો જેથી કરીને ગોજારો અકસ્માત સર્જાયો હતો અને તેમાં ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા જેથી કરીને રાજવી પરિવારને રાજમાતા વિજયકુંવરબાએ આ ઘટનાને આઘાતજનક કરીને ઉનાડા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને રાજવી પરિવાર તરફથી એક એક લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને મોરબીની મયુર હોસ્પિટલ ખાતે રાજવી પરિવારના મીરાબાપાના હસ્તે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને એક એક લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. તેમજ રાશન કીટ પણ આપવામાં આવી હતી






Latest News