ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને રાજવી પરિવારે એક-એક લાખની સહાય અર્પણ કરી


SHARE











મોરબીમાં ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને રાજવી પરિવારે એક-એક લાખની સહાય અર્પણ કરી

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને મોરબીના રાજવી પરિવારે મૃતકોના પરિવારને એક એક લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી અને મોરબીના રાજવી પરિવારે આ ઘટનામાં મૃત્યુ પામેલા ૧૩૫ હતભાગીઓના પરિવારોને સહાયની રકમના ચેક અર્પણ કરી દીધેલ છે

મોરબીમાં ૩૦ ઓક્ટોમ્બરે ઝૂલતો પૂલ તૂટી પડ્યો હતો જેથી કરીને ગોજારો અકસ્માત સર્જાયો હતો અને તેમાં ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા જેથી કરીને રાજવી પરિવારને રાજમાતા વિજયકુંવરબાએ આ ઘટનાને આઘાતજનક કરીને ઉનાડા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને રાજવી પરિવાર તરફથી એક એક લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને મોરબીની મયુર હોસ્પિટલ ખાતે રાજવી પરિવારના મીરાબાપાના હસ્તે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને એક એક લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. તેમજ રાશન કીટ પણ આપવામાં આવી હતી






Latest News