મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ માળીયા (મી)માં દેશી બનાવટનો એક તમંચો, 21 જીવતા કાર્ટેજ, છરી-તલવાર જેવા હથિયાર સાથે આરોપી ઝડપાયો માળીયા (મી) નજીક હાઈવે ઉપર આગળ જતા ટ્રકની પાછળ ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરતાં નેહુલ અમૃતિયાની તબિયત લથડતા તાબડતોબ રાતે પારણા કરાવ્યા, આજે આંદોલન પાર્ટ 3 ની કરાશે જાહેરત મોરબીમાં અગાઉ થયેલ બોલાચાલીના નહીં બોલાવતા યુવાનને બે શખ્સોએ પટ્ટા અને ઈંટ વડે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્રારા ૭૦ વર્ષ થતા હોય તેવા પેન્સનરોના કરાશે સન્માન


SHARE









મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્રારા ૭૦ વર્ષ થતા હોય તેવા પેન્સનરોના કરાશે સન્માન

જાન્યુઆરી-૨૦ર૩ માં મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં આજીવન સભાસદો માટે સામાન્ય સભા મળવાની છે. તેમાં દર વર્ષની માફક આ વર્ષેે પણ તા.૩૧-૧૨-૨૦૨૨ નાં રોજ ૭૦ વર્ષ પુરા કર્યા હોય તેમનું સન્માન કરવાનું થતું હોય તે અંગેનાં ફોર્મ તા.૧૬-૧૧૧ થી તા.૧૫-૧૨ સુધીમાં સમય સવારે ૧૦ થી ૧૧ દરમિયાનમાં ફોર્મ લઇ જવા જણાવાયેલ છે. ફોર્મ સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા પેન્શનબુક (પી.પી.ઓ.) ની નકલ સાથે લઇ આવવાની રહેશે. સામાન્યસભાની રજિસ્ટ્રેશન ફી નિયમ મુજબ ફોર્મ સાથે જમા કરાવવાની રહેશે.જે તા.૩૧-૧૨ ના રોજ ૭૦ વર્ષ થતા હોય તેવા પેન્સનરોના સન્માન કરવાનું નકકી કરાયેલ છે. તેમ મોરબી જીલ્લા પેન્શનર સમાજના પ્રમુમ જે.એસ.ડાંગરે યાદીમાં જણાવલ છે.

મોરબીમાં તારીખ ૧૦ તથા ૧૧ નવેમ્બર એમ બે દિવસ દરમિયાન સંભવ ઈનીસીએટિવ દ્વારા મોરબી જિલ્લા પોલીસના સહયોગથી લક્ષ્ય અભિયાન અંતર્ગત સંભવ ઈનીસીએટિવનાં કો-ઓર્ડીનેટર એડવોકેટ મિત રવેશિયા તથા મોરબી જિલ્લા પોલીસનાં અધિકારીઓ દ્વારા લોક અદાલત, ટ્રાફિક નિયમો, રોડ સેફ્ટી, ટ્રાફિક ચલણ જેવા કેસોના નિરાકરણ માટે તથા નાગરિકોને સલામતીના નિયમો અંગે જાગૃતતા ફેલાય તેવા હેતુથી જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.મોરબી જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપર લોકોમાં અવેરનેસ આવે તે હેતુથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી તેમજ ટંકારાની શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મોરબીનાં વિવિધ જાહેર સ્થળો પર સામાન્ય લોકોમાં પણ જાગૃતિ આવે તેવા આશયથી લોક અદાલત, ટ્રાફિક નિયમો, રોડ સેફ્ટી, ટ્રાફિક ચલણનાં કેસોના નિરાકરણ માટે તથા નાગરિકોને સલામતીના નિયમો અંગે વિસ્તૃત સમજણ આપી હતી.આ અભિયાનમાં ટેક્ષેસન પ્રેક્ટિસનર વૃતિકભાઈ બારા પણ જોડાણા હતા.લોક અદાલત તા.૧૨ નાં રોજ યોજાવાની છે.






Latest News