મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદી સાધુ સમાજ સેવા સમિતી દ્વારા સમુહલગ્નના ફોર્મ વિતરણ શરૂ


SHARE









મોરબીમાં રામાનંદી સાધુ સમાજ સેવા સમિતી દ્વારા સમુહલગ્નના ફોર્મ વિતરણ શરૂ

મોરબી જિલ્લાના શ્રી રામાનંદી સાધુ સમાજ સેવા સમિતી (મહાસભા) મોરબી જિલ્લા આયોજીત સમુહ લગ્ન આગમી તા. ૧૪|૦૨|૨૦૨૩ ને મંગળવારના રોજ યોજાવાના છે અને ૧૧ દિકરીઓના સમુહલગ્નનુ આયોજન કરવામા આવેલ છે જેથી કરીને મોરબી જિલ્લાના રામાનંદી સાધુ સમાજની દિકરીઓનો જ સમાવેશ કરવામા આવશે અને આર્થિક પરિસથિતિ નબળી હોય તેવા પરિવાર તેમજ માતા પિતા વગરની દિકરી વિધવાની દિકરીઓને ધ્યાનમા લઈ ૧૧ દિકરીઓના સમુહલગ્નમા સ્થાન આપવામા આવશે 

આ સમુહલગ્નના ફોર્મમા આપેલ સુચનાઓને આ લગ્નમાં જોડાયેલ યુગલ અને તેના પરિવારોને અનુસરવાના રહેશે તેવું આયોજકોએ જણાવ્યુ છે આ સમુહલગ્ન માટેના ફોર્મ વિતરણ તા. ૧૦|૧૨ થી ૩૧|૧૨ સુધી ચાલુ રાખવામા આવશે અને આ ફોર્મ મેળવવા અને જમા કરાવવા માટે રામાનદી સાધુ સેવા સમિતી (મહાસભા) મોરબી જિલ્લાની નવાડેલા રોડ ખાખીની જગ્યા પાસે પસંદ ચા ઉપર આવેલ ઓફિસ ખાતે ફોર્મ એક જ દિવસે જ જમા કરાવવાનુ રહેશે અને ફોર્મ જમા કરાવવાની છેલ્લી તા. ૮|૦૧ ને રવિવાર નક્કી કરવામાં આવેલ છે ત્યાર પછી ફોર્મ સ્વીકારવામા આવશે નહી અને વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ મનિષભાઈ દેવમુરારી, ભક્તીરામભાઈ નિમાવત અને ભરતભાઈ નિમાવતનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે 






Latest News