મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના શારદાનગર ગામની એસટીની બસ ફરી ચાલુ કરવાની માંગ


SHARE







મોરબીના શારદાનગર ગામની એસટીની બસ ફરી ચાલુ કરવાની માંગ

મોરબીના જુદાજુદા ગામડેથી વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે મોરબી આવતા હોય છે આવી જ રીતે મોરબીના શારદાનગર ગામથી ઘણા વિદ્યાર્થીઓએ મોરબી અભ્યાસ કરવા માટે આવે છે અને તે બસમાં ગોર ખીજડીયા ગામેથી વિદ્યાર્થીઓએ અને ગ્રામજનો મોરબી આવજા કરતાં હોય છે તો પણ આ બસને બંધ કરવામાં આવી છે જેથી કરીને ગોર ખીજડીયા ગ્રામ પંચાયત સરપંચ ગૌતમભાઈ મોરડિયાએ મોરબીના ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરી  છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગોર ખીજડીયા અને વનાળીયા ગામના વિદ્યાર્થીને સવારે શારદાનગર રૂટની એસટીની બસમાં અપડાઉન કરતાં હતા જો કે આ બસને થોડા સમયથી બંધ કરવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે અને બંને ગામમાંથી અંદાજે ૬૦ જેટલા વિદ્યાર્થીઓ નિયમિત રીતે આ બસમાં અપડાઉન કરે છે જેથી વિદ્યાર્થીઓની સુવિધા માટે આ બસને શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News