મોરબીની નવયુગ ગ્રૂપ ઓફ કોલેજમાં યુવાનો-યુવતીઓને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગ્રત કરતો સેમિનાર યોજાયો
મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ
SHARE
મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ
૧૫ મી ડિસેમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ હોવાથી મોરબી જીલ્લામા એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા રાત્રે નવ વાગ્યે મોરબીમાં કલેકટર બંગલાની બાજુમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી જેમાં એકતા એજ લક્ષ્ય સંગઠનના તમામ કાર્યકર્તા ભાઈઓ હાજર રહ્યા હતા અને એકતા એજ લક્ષ્ય સંગઠન અઢારે વર્ણને સાથે રાખીને કાર્ય કરતું સંગઠન છે. અને આ સંસ્થા અઢારે વર્ણની સાથે અડીખમ ઊભી રહેશે તેવું આગેવાનોએ કહ્યું હતું