મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ૨૫ ડિસેમ્બરે તુલસી દિવસ ઉજવાશે


SHARE







મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ૨૫ ડિસેમ્બરે તુલસી દિવસ ઉજવાશે

 છેલ્લા છ વર્ષથી ૨૫ ડિસેમ્બરને મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર દ્વારા તુલસી દિવસ તરીકે ઉજ્વવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે આગામી ૨૫ મી તારીખે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે આ વખતે શાળા દ્વારા સાતમો તુલસી દિવસ ઉજવાશે અને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી આ કાર્યક્રમને શાળા દ્વારા દરવર્ષે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગત વર્ષે સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરી હતી. તેવી જ રીતે આ વર્ષે ૨૫ ડિસેમ્બર (નાતાલ) ના દિવસે તુલસી દિવસની ઉજવણી કરવામાં અને સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી આ ઉજવણી કરવામાં આવશે અને ત્યારે તુલસીના રોપા અને માંજરનું વિતરણતુલસી પૂજનતુલસીનું મહત્વ દર્શાવતી પ્રદર્શનની અને તુલસી સન્માન અર્પણ કરવામાં આવશે આ તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ સાર્થક સંસ્કૃતિ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા ૨૪ ના રોજ તુલસી પર્વ -૧ (નર્સરીથી ધો.૫અને તા. ૨૫ ના રોજ તુલસી પર્વ -૨ (ધો. ૬ થી ૧૨એમ બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ છે






Latest News