મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં અંદરપા પરિવારનો સ્નેહ મિલન-વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો


SHARE















મોરબીમાં અંદરપા પરિવારનો સ્નેહ મિલન-વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો

મોરબીમાં અંદરપા પરિવારના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કુટુંબના આગેવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક આગેવાન તેમજ સંચાલન કરતા તમામ સંચાલકોનો સન્માન સમારોહ યોજાયો હતો.તેમજ ૪૫ વર્ષથી ગરબા ગાવાવાળાઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દર વર્ષે આ સ્નેહમિલન યોજાય છે અને આગામી સાત વર્ષના એડવાન્સ દાતા પણ નોંધાઇ ચુકયા છે.






Latest News