મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સામે ગુનો નોંધાયો
મોરબીમાં અંદરપા પરિવારનો સ્નેહ મિલન-વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં અંદરપા પરિવારનો સ્નેહ મિલન-વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો
મોરબીમાં અંદરપા પરિવારના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કુટુંબના આગેવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક આગેવાન તેમજ સંચાલન કરતા તમામ સંચાલકોનો સન્માન સમારોહ યોજાયો હતો.તેમજ ૪૫ વર્ષથી ગરબા ગાવાવાળાઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દર વર્ષે આ સ્નેહમિલન યોજાય છે અને આગામી સાત વર્ષના એડવાન્સ દાતા પણ નોંધાઇ ચુકયા છે.