મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીનું પ્રેરણાદાયી કાર્ય
SHARE
મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીનું પ્રેરણાદાયી કાર્ય
મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ પ્રેરણાદાયી કાર્ય કરીને અંધજનોને રાશનની કીટ અને કપડાની ભેટ આપી છે સામાન્ય રીતે મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરીને જરૂરિયાતમંદોને ઉપયોગી બનવામાં આવે છે ત્યારે તાજેતરમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ અંધજનોને ૧૦ મણ ઘઉં, શાકભાજી અને કપડાં આપ્યા હતા. આ તકે કવિતા મોદાણી, રંજના સારડા, ચંદા કાબરા, મયુરી કોટેચા, પ્રીતિ દેસાઈ અને અર્ચના ભૈયા સહિતના હાજર રહ્યા હતા