મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપની આગેવાનીમાં હિંદુવાદી સંગઠનો દ્વારા શૌર્ય સંચાલન યોજાયું


SHARE











મોરબીમાં વિહિપની આગેવાનીમાં હિંદુવાદી સંગઠનો દ્વારા શૌર્ય સંચાલન યોજાયું 

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદના નેજા હેઠળ હિંદુવાદી સંગઠનો દ્વારા દર વર્ષે શૌર્ય સંચાલન યોજવામાં આવતું હોય છે તેવી જ રીતે મોરબીમાં હિન્દુવાદી સંગઠનોએ શૌર્ય સંચાલનનું આયોજન કર્યું હતું ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિરથી આ શૌર્ય સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું અને મોરબીના રવાપર રોડચકીયા હનુમાનજી મંદિર, શાક માર્કેટ થઈને આ શૌર્ય સંચાલન નગર દરવાજા ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિંદુ પરિષદબજરંગ દળ સહિતના હિંદુવાદી સંગઠનો જોડાયા હતા અને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના આગેવાનોકાર્યકરો ત્રિશુલ સાથે જોડાયા હતા.






Latest News