ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જૂના ઘાંટીલા નજીક મીઠાના રણમાં બોલી રાસ ગરબાની રમઝટ


SHARE













માળીયા (મી)ના જૂના ઘાંટીલા નજીક મીઠાના રણમાં બોલી રાસ ગરબાની રમઝટ

સામાન્ય રીતે નવરાત્રી કે પછી પ્રસંગમાં ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે જો કે, તાજેતરમાં મીઠાના રણમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાત સાંભળીને જરાપણા ચોંકી જવાની જરૂર નથી કેમ કે, માળીયા મિયાણા તાલુકાનાં જુના ઘાટીલા ગામના વતની વિજયભાઇ ચંદુભાઇ દેત્રોજા દ્વારા ગામની સ્કુલના ૫૦૦ વિદ્યાર્થીઓ સાથે સગા સબંધી અને મીત્ર વર્તુળ સહીત કુલ મળીને ૮૦૦ લોકો માટે જૂના ઘાટીલાથી દૂર મીઠાના રણમાં ૩૫ કિલોમીટર અંદર આવેલ મેડકધામના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર તમામ લોકો માટે ભોજન સહિતની સુવિધા ઊભી કરવામાં આવી હતી જો કે, આ પ્રવાસમાં જોડાયેલા મહિલાઓ સહિતના લોકોએ રણમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને આ પ્રવાસને યાદગાર બનાવ્યો હતો અને ખાસ કરીને દિકરીના જન્મદિવસ દિવસ નીમીતે ચકલીના માળાનુ વિતરણ, વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન વિગેરે જેવા કર્યો કરીને આજના યુવાનોને પશ્ર્ચિમ સંસ્કૃતીથી દૂર રહીને સમાજ ઉપયોગી બનાવની પ્રેરણા વિજયભાઇ ચંદુભાઇ દેત્રોજા દ્વારા આપવામાં આવી રહી છે
 






Latest News