મોરબીમાં પતંગની દોરીથી ૧૨૫ થી વધુ પક્ષી ઘાયલ: ૧૦ પક્ષીના મોત
માળીયા મિયાણાના બગસરા ગામે પ્રવેશદ્વારનું ખાતમહુર્ત કરવામાં આવ્યું
SHARE
માળીયા મિયાણાના બગસરા ગામે પ્રવેશદ્વારનું ખાતમહુર્ત કરવામાં આવ્યું
માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામનો પ્રવેશદ્વાર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તે પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત ગામના લોકો દ્વારા જ કરવામાં આવ્યું હતું અને આ કામથી ગામના લોકોમાં આનંદની લાગણી છે અને આ કામ ગ્રામ પંચાયતના સ્વભંડોળની રકમ તેમજ બગસરા ગામના દાતાઓના સહયોગથી કરવામાં આવી રહ્યું છે અને આ પ્રવેશદ્વારની સાથે ગામમાં ૬૦૦ ફૂટ પેવર બ્લોકનું કામ કરાશે તેવું જાણવા મળ્યું છે