મોરબીની રામજીયાણી શેરીમાં ઘરના ઉંબરે ચક્કર આવતા પડી ગયેલા વૃદ્ધનું મોત
મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ધાર્મિક પ્રવાસ યોજાયો
SHARE
મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ધાર્મિક પ્રવાસ યોજાયો
મોરબીમાં સિનિયર સિટીઝનો માટે કાર્યરત સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને સિનિયર સિટીઝન કાઉન્સિલના મંત્રી મહેશભાઈ ભટ્ટીની આગેવાની હેઠળ મોરબીથી નાના જડેશ્વર, મોટા જડેશ્વર, મોઢેશ્વરી માતાજી, ભંગેશ્વર મહાદેવ, ચોટીલા, સાળંગપુર, કુંડલધામ, ઘેલા સોમનાથ સુધી સિનિયર સિટીઝનોને લઈ જવામાં આવ્યા હતા અને આ પ્રવાસમાં ભોજન સહિતની વ્યવસ્થા મંત્રી મહેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી તેવું સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ ડોક્ટર બી.કે. લહેરુએ જણાવ્યુ છે