મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીના નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવા માટે વિનામૂલ્યે આપશે માટી


SHARE











મોરબીના નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવા માટે વિનામૂલ્યે આપશે માટી

આગામી દિવસોમાં ગણેશોત્સવ શરૂ ઠાવનો છે ત્યારે ઘરે ઘરે અને પાંડલમાં વિધ્નહર્તાનું સ્થાપન કરીને પૂજન કરવામાં આવશે ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવા માટે જરૂરી માટી મોરબીના નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા આપવા માટેનું આયોજન કરવામા આવ્યું છે અને જે લોકોને માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવી હોય તેને વિના મૂલ્યે માટી આપવામાં આવશે

મોરબીમાં થોડા દિવસો પહેલા યંગ ઇન્ડિયા ગ્રુપ અને સ્વંયભુ નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે શિવલિંગ બનાવવા માટે લાલા માટી મંગાવવામાં આવી હતી આ માટીનો ઉપયોગ ઇકો ફ્રેંડલી ગણેશ બનાવવા માટે થાય તેવા હેતુ સાથે વિના મૂલ્યે માટી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો ઘરે માટીમાંથી ગણપતિ દાદાની મૂર્તિ બનાવે તે માટે વિનામૂલ્યે માટી નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા આપવામાં આવશે તેવું ત્યાના મહંત ગુલાબગીરી ગોસ્વામીએ જણાવ્યુ છે તો દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે કેગણેશ મહોત્સવમાં પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીમાંથી લોકો ગણપતિ દાદાની મૂર્તિ બનાવીને પૂજા અર્ચના કરે તે હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે 






Latest News