મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીમાં આજે ઠેરઠેર વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી


SHARE

















મોરબીમાં આજે ઠેરઠેર વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી

આજે ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે શહેરના જુદાજુદા વિસ્તારોમાં ધામધૂમ સાથે વાજતે ગાજતે ભગવાન ગણેશની સ્થાપન કરવામાં આવી છે અને દુંદાળા દેવનું પૂજન અર્ચન શરૂ કરવામાં આવ્યું છે જેથી ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ ભગવાન ગણેશનું પૂજન અર્ચન કરીને દર્શન તેમજ મહાઆરતી અને પ્રસાદનો નગરજનો લાભ લેશે જો કે, ખાસ કરીને મોરબી શહેરમાં કોરોનાને ધ્યાનમાં રાખીને મોટા આયોજનો કરવામાં આવેલ નથી અને જે જગ્યાએ આયોજન કરવામાં આવ્યા છે ત્યાં પણ સરકારની કોરોના ગાઈડ લાઇનનો ચુસ્તપણે આયોજકોએ અમલ કરવાનો છે




Latest News