મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રારા સિવિલ હોસ્પીટલ, વૃદ્ધાશ્રમ-અનાથાલયમાં ફ્રુટનું વિતરણ કરાયુ


SHARE













મોરબી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રારા સિવિલ હોસ્પીટલ, વૃદ્ધાશ્રમ-અનાથાલયમાં ફ્રુટનું વિતરણ કરાયુ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-રાજકોટ સંસ્થાનમાં યોજાનાર અમૃત મહોત્સવ નિમિતે મોરબી ગુરુકુલ ઠાકોરજી સમક્ષ ફ્રુટની હાટડી ધરાવામાં આવી હતી તેમજ ભગવાનને ધરાવેલ આ ફ્રુટને સિવિલ હોસ્પીટલ, વૃદ્ધાશ્રમ તેમજ અનાથાલય સહિતની જગ્યાઓએ ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સ્વામિનારાયણ ભગવાનની દીનજનો પ્રત્યે કરૂણા રાખવાની તેમજ વૃદ્ધો-અશક્તોની સેવાની આજ્ઞાને મૂર્તિમંત કરતા સંતો અને ભક્તોએ આ પુણ્યકાર્ય કર્યું હતુ.જેના યજમાનપદે વિનુભાઈ ભોરણીયાએ સેવા આપી હતી.પ.પૂ ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ સંકલ્પથી આ કાર્ય અર્થે રાજકોટ સંસ્થાન દ્વારા યોજાનાર અમૃત મહોત્સવ-૨૦રર સુધી પ્રતિ એકાદશીએ આ સેવાકીય પ્રવૃતિ થતી રહેશે તેમ સંસ્થાના સંચાલક જ્ઞાનજીવનદાસજી સ્વામીએ યાદીમાં જણાવેલ છે.

 






Latest News