મોરબીમાં આવેલ નલિની વિદ્યાલયમાં માનસિક રોગો અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાઈ
મોરબીના પાટીદાર ધામમાં ટ્રસ્ટી મંડળમાં ફેરફાર કરાયો
SHARE
મોરબીના પાટીદાર ધામમાં ટ્રસ્ટી મંડળમાં ફેરફાર કરાયો
મોરબીમાં પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટીદાર ધામમાં ટ્રસ્ટી મંડળમાં ફેરફાર કરવામાં આવ્યું હતો અને ત્યારે સન્માન સમારોહ તથા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ટ્રસ્ટ ચાલુ થયું ત્યારથી મહામંત્રી તરીકે નાનજીભાઈ મોરડીયા અને ખજાનચી તરીકે ચમનલાલ કુંડારીયા સેવા નિવૃત્ત થયા અને નવા મહામંત્રી તરીકે મહાદેવભાઇ રંગપરીયા અને ખજાનચી તરીકે અશોકભાઈ પટેલ જોડાયા છે આ કાર્યક્રમમાં કિરીટભાઈ દેકાવડીયા, ચંદુભાઈ મોરડીયા, વલ્લભભાઈ મોરડીયા,સોનલબેન, પાર્થિવભાઈ, જયભાઈ, કેવળભાઈ, ભાવિનાબેન, રૂપલબેન, જલ્પાબેન વગેરેએ હાજરી આપી હતી