માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ ઇડન હિલ્સના બંગલામાં જુગારની રેડ, પાંચ જુગારી ૪.૮૧ લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE













મોરબી નજીક આવેલ ઇડન હિલ્સના બંગલામાં જુગારની રેડ, પાંચ જુગારી ૪.૮૧ લાખના મુદામાલ સાથે પકડાયા

ટંકારા તાલુકાના ઘુનડા રવાપર રોડ ઉપર આવેલ ઇડન હિલ્સના બંગલામાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવતા ઘરધણી સહિત પાંચ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે તેની પાસેથી રોકડા ૭૧,૩૦૦ તેમજ અન્ય મુદામાલ સહિત ૪,૮૧,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરીને પોલીસ આગળની કાર્યવાહી કરી હતી

ટંકારા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાલીદખાન રફિકખાનને મળેલ હકિકત આધારે ટંકારા તાલુકાના ઘુનડા રવાપર રોડ ઇડન હિલ્સમા રહેતા પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ (૬૭)ના બંગ્લોઝ નં બી-૪૪ વાળામાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેમાં ઘરધણી પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ (૬૭) રહે. ઇડન હિલ્સ બંગ્લોઝ નં-૪૪ મોરબી, રમેશભાઈ ભગવાનજીભાઈ અઘારા જાતે પટેલ (૬૦) રહે. હરીહર નગર રવાપર રોડ મોરબી, હરજીવનભાઈ હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ (૭૧) રહે. એંટીલા હિલ્સ લીલાપર રોડ મોરબી, કાનજીભાઈ આંબાભાઈ છત્રોલા જાતે પટેલ (૫૮) રહે. ઉમા ટાઉનશીપ મોરબી અને ભાણજીભાઈ દેવજીભાઈ સાણંદીયા જાતે પટેલ (૬૨) રહે. રવાપર ચોકડી સુંદરમ એપાર્ટમેંટ મોરબી વાળાનો સમાવેશ થાય છે ત્યારે પોલીસે રોકડા ૭૧,૩૦૦ તથા વાહન અને મોબાઇલ મળીને કુલ ૪,૮૧,૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડાયેલ છે આ કામગીરી પીએસઆઈ એચ.આર. હેરભાની સૂચના મુજબ સિધ્ધરાજસિહ અર્જુનસિહ ઝાલા, ખાલીદખાન રફિકખાન, શૈલેશભાઈ ઓધવજીભાઈ ફેફર, સાગરભાઈ ડાયાલાલ કુરીયાએ કરી હતી






Latest News