મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના આંબેડકરનગરમાં ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સીવણ કેન્દ્રનો પ્રારંભ


SHARE













મોરબીના આંબેડકરનગરમાં ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સીવણ કેન્દ્રનો પ્રારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો.હેડગેવાર સ્મારક સમિતિ મોરબી જિલ્લા દ્વારા ગઇકાલે આંબેડકર કોલોની શેરી નંબર-૫, રેલ્વે સ્ટેશન પાછળ મોરબી ખાતે બહેનોને સ્વરોજગારી મળે, આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી સંતોના આશિર્વાદ સાથે સિવણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે આ તકે બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગતે સમરસ સમાજ બને, હિન્દૂ એક બને તે અંગે પ્રવચન આપ્યું હતું. સંત કરસનદાસ બાપુએ આશીર્વચન આપેલ હતા મોરબી જિલ્લાના કાર્યવાહ મહેશભાઈ બોપલીયાએ બહેનોને આ શિવણ કેન્દ્રનો વધુ માં વધુ લાભ લેવા આહવાન કર્યું હતું અને જિલ્લા સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારીયા તથા આંબેડકરનગરના કાર્યકત્તાઓ તથા બહેનો આ તકે ઉપસ્થિત રહેલ હતા અને આરતીબેન શુક્લ કે જેઓ ૨૦ વર્ષનો શિવણનો અનુભવ ધરાવે છે તેઓ અહી બહેનોને સીવણ શીખવશે






Latest News