ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના વિરપરડા ગામે આંખની સારવારના કેમ્પનું આયોજન


SHARE













મોરબીના વિરપરડા ગામે આંખની સારવારના કેમ્પનું આયોજન


મોરબી નજીકના વિરપરડા ગામે સરપંચ અજયસિંહ જાડેજા, ઉપસરપંચ અમિતભાઈ ગામી, વી.સી.ઇ. આશિક સુમરા તેમજ ગામ અગ્રણી સહદેવસિંહ જાડેજા અને મહાવીરસિંહ જાડેજાના નેતૃત્વમાં આંખના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પનો ૧૦૦ થી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો અને આ કેમ્પ રાજકિસાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ડો.અજયસિંહ પી. રાઓલ (M.A.,D.O.T.) અમદાવાદ વાળાએ દર્દીઓને તપાસીને રાહત દરે ચશ્મા તથા દવાઓ આપવામાં આવી હતી આ સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી કાર્યરત છે અને અત્યાર સુધીમાં આઠ લાખથી વધુ દર્દીને તપાસવામાં આવ્યા છે.






Latest News