મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે  ૧૦૮ બાળ બંજરગબલી સાથે નીકળી શોભાયાત્રા


SHARE













ટંકારાના હરબટીયાળી ગામે  ૧૦૮ બાળ બંજરગબલી સાથે નીકળી શોભાયાત્રા

ટંકારા તાલુકાનું હરબટીયાળી ગામ હનુમાનમય બન્યું છે અને ૧૦૮ બાળ બંજરગબલી નગરના મુખ્ય માર્ગો ઉપર ભ્રમણ કરી મહાબલીની ઝાંખી કરાવી હતી ત્યારે ગામના માર્ગો ઉપર રંગોળી કરવામાં આવી હતી અને મહાપ્રસાદ પણ યોજાયો હતો આ ગામના લોકો રામચંદ્રના અનન્ય ભક્ત  હનુમાનજી મહારાજના પ્રાગટ્ય દિવસમાં જોડાયા હતા અને ગામમાં ધ્વજા પતાકા લગાવ્યા હતા તેમજ ડિજેના તાલે શોભાયાત્રા નીકળી હતી






Latest News