મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં આંટા મારતા દીપડાને પાંજરે પુરાવા કાવયત


SHARE









વાંકાનેર શહેરમાં આંટા મારતા દીપડાને પાંજરે પુરાવા કાવયત

વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે ઘેટા બકરાનું દીપડાએ મરણ કર્યું હતું જેથી કરીને ફોરેસ્ટ વિભાગને તેની જાણ કરવામાં આવી હતી જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે જે જગ્યાએ મરણ કરવામાં આવ્યું હતું ત્યાં પાંજરું મૂક્યું છે

વાંકાનેર શહેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે દીપડાએ અબોલ જીવનું મારણ કર્યું હતું અને માલધારીના ઘેટા બકરાના મોત નિપજાવ્યા હતા અને છ જેટલા ઘેટા અને બે બકરા આમ કુલ મળીને આઠ અબોલ જીવનું મરણ દીપડા દ્વારા કરવામાં આવ્યું હતું જે બનાવની ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેથી અધિકારીની ટીમ પણ ઘટના સ્થળે આવી હતી અને દીપડાને પકડવા માટે હાલમાં ત્યાં પાંજરું મૂકવામાં આવ્યું હોવાનું વાંકાનેરના ફોરેસ્ટ અધિકારી પ્રતિક નરોડિયા પાસેથી જાણવા મળ્યું છે






Latest News