મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં આંટા મારતા દીપડાને પાંજરે પુરાવા કાવયત


SHARE













વાંકાનેર શહેરમાં આંટા મારતા દીપડાને પાંજરે પુરાવા કાવયત

વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે ઘેટા બકરાનું દીપડાએ મરણ કર્યું હતું જેથી કરીને ફોરેસ્ટ વિભાગને તેની જાણ કરવામાં આવી હતી જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે જે જગ્યાએ મરણ કરવામાં આવ્યું હતું ત્યાં પાંજરું મૂક્યું છે

વાંકાનેર શહેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે દીપડાએ અબોલ જીવનું મારણ કર્યું હતું અને માલધારીના ઘેટા બકરાના મોત નિપજાવ્યા હતા અને છ જેટલા ઘેટા અને બે બકરા આમ કુલ મળીને આઠ અબોલ જીવનું મરણ દીપડા દ્વારા કરવામાં આવ્યું હતું જે બનાવની ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેથી અધિકારીની ટીમ પણ ઘટના સ્થળે આવી હતી અને દીપડાને પકડવા માટે હાલમાં ત્યાં પાંજરું મૂકવામાં આવ્યું હોવાનું વાંકાનેરના ફોરેસ્ટ અધિકારી પ્રતિક નરોડિયા પાસેથી જાણવા મળ્યું છે






Latest News