મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં આંટા મારતા દીપડાને પાંજરે પુરાવા કાવયત


SHARE















વાંકાનેર શહેરમાં આંટા મારતા દીપડાને પાંજરે પુરાવા કાવયત

વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે ઘેટા બકરાનું દીપડાએ મરણ કર્યું હતું જેથી કરીને ફોરેસ્ટ વિભાગને તેની જાણ કરવામાં આવી હતી જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે જે જગ્યાએ મરણ કરવામાં આવ્યું હતું ત્યાં પાંજરું મૂક્યું છે

વાંકાનેર શહેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે દીપડાએ અબોલ જીવનું મારણ કર્યું હતું અને માલધારીના ઘેટા બકરાના મોત નિપજાવ્યા હતા અને છ જેટલા ઘેટા અને બે બકરા આમ કુલ મળીને આઠ અબોલ જીવનું મરણ દીપડા દ્વારા કરવામાં આવ્યું હતું જે બનાવની ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેથી અધિકારીની ટીમ પણ ઘટના સ્થળે આવી હતી અને દીપડાને પકડવા માટે હાલમાં ત્યાં પાંજરું મૂકવામાં આવ્યું હોવાનું વાંકાનેરના ફોરેસ્ટ અધિકારી પ્રતિક નરોડિયા પાસેથી જાણવા મળ્યું છે






Latest News