માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા પક્ષી માટે માટીના કુંડાનું વિતરણ


SHARE













મોરબીમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા પક્ષી માટે માટીના કુંડાનું વિતરણ

મોરબીમાં શનાળા રોડ ઉપર ચિત્રા હનુમાનજી મંદિર ખાતે કાળજાળ ગરમીમાં પક્ષીઓની તૃષા છીપાવવા માટે ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા માટીના પાણીના પરબીયાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ૭૦૦ થી વધુ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય જીવદયા કાર્યમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળના પ્રમુખ સાથે મંડળના તમામ સભ્યો હાજર રહેલ હતા જેમાં ભીખાભાઈ લોરિયા, હરખજીભાઈ સુવારિયા, ચંદુભાઈ કડિવાર, પ્રાણજીવનભાઈ રંગપડિયા સહિત અનેક સભ્યો તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો અમરસિભાઈ, નાનજીભાઈ, કેશુભાઈ, પી.એ. કાલરીયા, રમેશભાઈ રૂપાલા, સહિતના હાજર રહ્યા હતા આ તમામ વડીલોને ટોબરીયા હનુમાનજી મંદિર ગૌશાળાના પ્રમુખ સેવક હરખજીભાઈ તરફથી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેવું સંસ્થાના પ્રમુખ ટી.સી. ફુલતરિયાએ જણાવ્યુ છે.






Latest News