મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે શુક્રવારે રાત્રે સંતવાણીનું આયોજન 


SHARE













મોરબીના જોધપર ગામે શુક્રવારે રાત્રે સંતવાણીનું આયોજન 

મોરબી તાલુકાનાં જોધપર (નદી)ગામે આવેલ બાપા સીતારામ મંદિરના લાભાર્થે સંતાવાણીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૮ ના રોજ આ સંતાવાણીનો કાર્યક્રમ યોજાશે. હાલમાં માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબીના જોધપર (નદી) ગામે પટેલ સમાજની વાડી પાસે આવેલ બાપા સીતારામ મંદિર ખાતે મંદિરના લાભાર્થે સ્વ. ભુદરભાઈ સવજીભાઈ બરાસરાના પરિવાર દ્વારા સંતાવાણી નું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૮ ના રોજ શુક્રવારે રાત્રે ૯ વાગ્યે સંતવાણી યોજાશે જેમાં ભજનિક કલાકાર સેજલબેન ગોંડલીયા, વાસુદેવભાઈ પટેલ, ઉસ્તાદ સુરેશભાઈ પટેલ ગ્રુપ વાવડી વાળા જમાવટ કરશે આ સંતવાણીનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.






Latest News