મોરબીમાં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા તંત્રને કોંગ્રેની એક સપ્તાહનું અલ્ટિમેટમ
માળીયા (મી)ના બગસરા ગામે સ્વજનની યાદમાં ચબૂતરાનું નિર્માણ
SHARE
માળીયા (મી)ના બગસરા ગામે સ્વજનની યાદમાં ચબૂતરાનું નિર્માણ
માળીયા (મી) તાલુકાના બગસરા ગામે ચકલા ચણ અને તેના ધર બનાવવાનું કામ કરવાનું નક્કી કર્યુ હતું ત્યારે તા. ૩૦/૪/૧૯૯૯ ના રોજ અવસાન પામેલ સ્વ. લખમણભાઇ પોપટભાઈ અખિયાણીની આવનારી ૨૪ મી પુણ્યતિથિ નિમિતે તા. ૩૦/૪/૨૦૨૩ પહેલા તેના મોટા દીકરા રામજીભાઈ લખમણભાઇ અખિયાણી અને તેના પરિવાર દ્વારા ચબૂતરો બનાવવામાં આવી રહ્યો છે અને તે આગામી દિવસોમાં ગામને સમર્પિત કરવામાં આવશે આ ચબૂતરામાં પક્ષીઓના ચણ તેમજ તેમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે જેથી કરીને ગામ વતી ગામ પંચાયત બગસરાના સરપંચ સહિતના સભ્યો દ્વારા આ પરિવારનો આભાર વ્યકત કરવામાં આવેલ છે