મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે સ્વજનની યાદમાં ચબૂતરાનું નિર્માણ


SHARE









માળીયા (મી)ના બગસરા ગામે સ્વજનની યાદમાં ચબૂતરાનું નિર્માણ

માળીયા (મી) તાલુકાના બગસરા ગામે ચકલા ચણ અને તેના ધર બનાવવાનું કામ કરવાનું નક્કી કર્યુ હતું ત્યારે તા. ૩૦/૪/૧૯૯૯ ના રોજ અવસાન પામેલ સ્વ. લખમણભાઇ પોપટભાઈ અખિયાણીની આવનારી ૨૪ મી પુણ્યતિથિ નિમિતે તા. ૩૦/૪/૨૦૨૩ પહેલા તેના મોટા દીકરા રામજીભાઈ લખમણભાઇ અખિયાણી અને તેના પરિવાર દ્વારા ચબૂતરો બનાવવામાં આવી રહ્યો છે અને તે આગામી દિવસોમાં ગામને સમર્પિત કરવામાં આવશે આ ચબૂતરામાં પક્ષીઓના ચણ તેમજ તેમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે જેથી કરીને ગામ વતી ગામ પંચાયત બગસરાના સરપંચ સહિતના સભ્યો દ્વારા આ પરિવારનો આભાર વ્યકત કરવામાં આવેલ છે






Latest News