મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે સ્વજનની યાદમાં ચબૂતરાનું નિર્માણ


SHARE













માળીયા (મી)ના બગસરા ગામે સ્વજનની યાદમાં ચબૂતરાનું નિર્માણ

માળીયા (મી) તાલુકાના બગસરા ગામે ચકલા ચણ અને તેના ધર બનાવવાનું કામ કરવાનું નક્કી કર્યુ હતું ત્યારે તા. ૩૦/૪/૧૯૯૯ ના રોજ અવસાન પામેલ સ્વ. લખમણભાઇ પોપટભાઈ અખિયાણીની આવનારી ૨૪ મી પુણ્યતિથિ નિમિતે તા. ૩૦/૪/૨૦૨૩ પહેલા તેના મોટા દીકરા રામજીભાઈ લખમણભાઇ અખિયાણી અને તેના પરિવાર દ્વારા ચબૂતરો બનાવવામાં આવી રહ્યો છે અને તે આગામી દિવસોમાં ગામને સમર્પિત કરવામાં આવશે આ ચબૂતરામાં પક્ષીઓના ચણ તેમજ તેમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે જેથી કરીને ગામ વતી ગામ પંચાયત બગસરાના સરપંચ સહિતના સભ્યો દ્વારા આ પરિવારનો આભાર વ્યકત કરવામાં આવેલ છે






Latest News