મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા ગામેથી બે સગીરાના અપહરણ


SHARE













મોરબીના જાંબુડિયા ગામેથી બે સગીરાના અપહરણ

મોરબી તાલુકાના જાંબુડિયા ગામમાંથી જુદાજુદા બે બનાવમાં બે સગીરાઓને લલચાવી ફોસલાવી અપહરણ કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ખાતે અપહરણનું જુદીજુદી બે ફરિયાદ નોંધાયેલ છે જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે અને સગીરાઓને શોધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબી તાલુકાના જાંબુડિયા ગામે રહેતા પરિવારની ૧૩ વર્ષની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસે સ્ટેશને માળીયા મિયાણાના વર્ષામેડી ગામના અમરશી ચતુર રાઠોડ સામે ફરિયાદ નોંધાવતા પીઆઇ કે.એ. વાળાએ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરને શોધવા માટે ચક્રોગતિમાન કરેલ છે તેવી જ રીતે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનાં ગ્રામ્ય પંથકમાં રહેતા અને હાલમાં મોરબીના નવા જાંબુડિયા ગામ જ રહેતા પરિવારની ૧૭ વર્ષની સગીર દીકરીનું તા ૨૭ ના રોજ સવારે ૪ વાગ્યે અપહરણ કરવામાં આવ્યું છે જેથી સગીરાના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશને આરોપી રાજેશ હીરાભાઈ ચાવડા રહે. ટોળ તાલુકો ટંકારા સામે ફરિયાદ નોંધાવી છે જેથી પીઆઇ સહિતની ટીમે આરોપીઓને પકડવા માટે અને સગીરાઓને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News