મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના વનાળિયા ગામે પ્રાથમિક શાળામાં ધો. 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE















મોરબીના વનાળિયા ગામે પ્રાથમિક શાળામાં ધો. 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

મોરબી તાલુકાની શ્રી વનાળિયા પ્રાથમિક શાળામાં આઠ ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી અભ્યાસમાં આગળ વધતા વિદ્યાર્થીઓ માટે શાળા પરિવાર વતી વિદાય તથા શુભેચ્છા સમારોહ યોજાયો હતો. ત્યારે શાળાના આચાર્ય તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશિર્વચન પાઠવ્યા હતાં તથા વિદ્યાર્થીઓએ પણ પોતાની લાગણી શબ્દો દ્વારા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શેરડીનો રસ આપવામાં આવ્યા હતા. તદુપરાંત મધ્યાહન ભોજન નેજા હેઠળ ચંદુભાઇ ભલાણી દ્વારા બધા વિદ્યાર્થીઓને પુરી શાકનું ભોજન જમાડવામાં આવ્યું હતું. આ વિદાય સમારોહનું આયોજન શાળાના આચાર્ય ભારતીબેન દવે અને  સમગ્ર સ્ટાફગણ દ્વારા સાથે મળીને કરવામાં આવ્યો હતું.






Latest News