મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા
Breaking news
Morbi Today

મોરબીના વનાળિયા ગામે પ્રાથમિક શાળામાં ધો. 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબીના વનાળિયા ગામે પ્રાથમિક શાળામાં ધો. 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

મોરબી તાલુકાની શ્રી વનાળિયા પ્રાથમિક શાળામાં આઠ ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી અભ્યાસમાં આગળ વધતા વિદ્યાર્થીઓ માટે શાળા પરિવાર વતી વિદાય તથા શુભેચ્છા સમારોહ યોજાયો હતો. ત્યારે શાળાના આચાર્ય તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશિર્વચન પાઠવ્યા હતાં તથા વિદ્યાર્થીઓએ પણ પોતાની લાગણી શબ્દો દ્વારા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શેરડીનો રસ આપવામાં આવ્યા હતા. તદુપરાંત મધ્યાહન ભોજન નેજા હેઠળ ચંદુભાઇ ભલાણી દ્વારા બધા વિદ્યાર્થીઓને પુરી શાકનું ભોજન જમાડવામાં આવ્યું હતું. આ વિદાય સમારોહનું આયોજન શાળાના આચાર્ય ભારતીબેન દવે અને  સમગ્ર સ્ટાફગણ દ્વારા સાથે મળીને કરવામાં આવ્યો હતું.






Latest News