મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામના માજી સરપંચના સ્મરણાર્થે ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ કરાશે


SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામના માજી સરપંચના સ્મરણાર્થે ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ કરાશે

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ.અશ્વિનભાઈ બોપલિયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવાનું તેના પરિવારજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના મહેન્દ્રનગરના વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યો હરહમેશ મોખરે રહેતા મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ.અશ્વિનભાઈ બોપલિયાની દ્રિતીય વાર્ષીક પુણ્યતીથી તા ૩/૫ ના રોજ છે ત્યારે સવારે ૮ થી લઈને ૧૧ વાગ્યા સુધી ચકલીઘર તથા પાણીના કુંડાનું વિના મુલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મહેન્દ્રનગર ચોકડીએ ઉમા ફર્નિચર નીચે મારુતિ ડેવલોપર્સ (અશ્વિનભાઈ ની ઓફિસ) ખાતે ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે ત્યારે મહેન્દ્રનગરપીપળી તેમજ આસપાસના તમામ લોકોને તેનો લાભ લેવા માટે કેતનભાઈ બોપલીયા (૯૯૭૯૪ ૪૨૪૩૫) અને રૉબિનભાઈ બોપલીયા (૯૬૦૭૧ ૨૨૨૨૨) દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News