માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામના માજી સરપંચના સ્મરણાર્થે ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ કરાશે


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામના માજી સરપંચના સ્મરણાર્થે ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ કરાશે

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ.અશ્વિનભાઈ બોપલિયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવાનું તેના પરિવારજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના મહેન્દ્રનગરના વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યો હરહમેશ મોખરે રહેતા મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ.અશ્વિનભાઈ બોપલિયાની દ્રિતીય વાર્ષીક પુણ્યતીથી તા ૩/૫ ના રોજ છે ત્યારે સવારે ૮ થી લઈને ૧૧ વાગ્યા સુધી ચકલીઘર તથા પાણીના કુંડાનું વિના મુલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મહેન્દ્રનગર ચોકડીએ ઉમા ફર્નિચર નીચે મારુતિ ડેવલોપર્સ (અશ્વિનભાઈ ની ઓફિસ) ખાતે ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે ત્યારે મહેન્દ્રનગરપીપળી તેમજ આસપાસના તમામ લોકોને તેનો લાભ લેવા માટે કેતનભાઈ બોપલીયા (૯૯૭૯૪ ૪૨૪૩૫) અને રૉબિનભાઈ બોપલીયા (૯૬૦૭૧ ૨૨૨૨૨) દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News