માળીયા (મી) નજીક હાઈવે ઉપર આગળ જતા ટ્રકની પાછળ ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરતાં નેહુલ અમૃતિયાની તબિયત લથડતા તાબડતોબ રાતે પારણા કરાવ્યા, આજે આંદોલન પાર્ટ 3 ની કરાશે જાહેરત મોરબીમાં અગાઉ થયેલ બોલાચાલીના નહીં બોલાવતા યુવાનને બે શખ્સોએ પટ્ટા અને ઈંટ વડે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા પાસે સીમમાં ૨૦ ધેટા-બકરાના મોત: ૧૨ ની હાલત ગંભીર


SHARE









ટંકારાના હડમતીયા પાસે સીમમાં ૨૦ ધેટા-બકરાના મોત: ૧૨ ની હાલત ગંભીર

ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં ખેતરમા ચરાણ માટે ગયેલા મોતીભાઈ કરશનભાઈ સાટકા ધેટા બકરાને લઈને ગયા હતા ત્યારે ૨૦ જેટલા ઘેટાં અને બકરાના મોત થયા છે અને ૧૨ જેટલા અબોલ જીવની હાલત ગંભીર છે ત્યારે માલધારીએ એવો આક્ષેપ કર્યો છે કે, સીમમાં આવેલા કેમિકલ ફેકટરીનુ પાણી બહાર આવતુ હોય તે પાણી ધેટા બકરાએ પિધા બાદ તેના અબોલ જીવના મોત થયા છે જેથી કરીને તાલુકા પશુ આરોગ્ય કેન્દ્રના ડો. ભોરણીયાને જણા કરવામાં આવતા તેઓ સ્થળ પર આવ્યા હતા જો કે, કેમિકલ યુક્ત પાણી પીવાના લીધે હજુ પણ કેટલાક અબોલ જીવના મોત થઈ શકે છે તેવું માલધારીએ જણાવ્યુ છે ત્યારે પશુ વિભાગ અને પ્રદૂષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News