માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા પાસે સીમમાં ૨૦ ધેટા-બકરાના મોત: ૧૨ ની હાલત ગંભીર


SHARE













ટંકારાના હડમતીયા પાસે સીમમાં ૨૦ ધેટા-બકરાના મોત: ૧૨ ની હાલત ગંભીર

ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં ખેતરમા ચરાણ માટે ગયેલા મોતીભાઈ કરશનભાઈ સાટકા ધેટા બકરાને લઈને ગયા હતા ત્યારે ૨૦ જેટલા ઘેટાં અને બકરાના મોત થયા છે અને ૧૨ જેટલા અબોલ જીવની હાલત ગંભીર છે ત્યારે માલધારીએ એવો આક્ષેપ કર્યો છે કે, સીમમાં આવેલા કેમિકલ ફેકટરીનુ પાણી બહાર આવતુ હોય તે પાણી ધેટા બકરાએ પિધા બાદ તેના અબોલ જીવના મોત થયા છે જેથી કરીને તાલુકા પશુ આરોગ્ય કેન્દ્રના ડો. ભોરણીયાને જણા કરવામાં આવતા તેઓ સ્થળ પર આવ્યા હતા જો કે, કેમિકલ યુક્ત પાણી પીવાના લીધે હજુ પણ કેટલાક અબોલ જીવના મોત થઈ શકે છે તેવું માલધારીએ જણાવ્યુ છે ત્યારે પશુ વિભાગ અને પ્રદૂષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News