મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં બાળકોના જુના પુસ્તકોનું દાન કરવા કોંગ્રેસની અપીલ


SHARE













મોરબીમાં બાળકોના જુના પુસ્તકોનું દાન કરવા કોંગ્રેસની અપીલ

મોરબીમાં કોંગ્રેસ દ્વારા પુસ્તક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવેલ છે અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોઈપણ પરિવારના બાળક જે ધોરણ ભણીને પાસ થઈ ગયા હોય તે જૂના પુસ્તકોને દાનમાં આપવા માટે અપીલ કરવામાં આવી છે

મોરબીમાં આ રીતે લોકોની પાસેથી વિદ્યાર્થીઓના જૂના પુસ્તકોને એકત્રિત કરીને જરૂરિયારમંદ પરિવારના બાળકોને આ પુસ્તક આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના લોકો તરફથી આ સેવકાર્યમાં સહકાર આપવામાં આવે તેઓ અનુરોધ કરવામાં આવેલ છે જે લોકોને પુસ્તકોનું દાન આપવું હોય તેને મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય કાર્યાલય દુકાન નં ૫-૬ગ્રાઉન્ડ ફ્લોરલક્ષ્મી ચેમ્બરશુભ હોટલની બાજુમાંશનાળા રોડ મોરબી ખાતે પુસ્તકો આપી શકશે તેમજ એલ.એમ. કંઝારીયા (૯૪૨૬૨ ૨૬૧૭૫), કે.ડી. બાવરવા (૯૮૨૫૧ ૩૯૯૯૨), મહેશભાઇ રાજ્યગુરુ (૮૧૬૦૨ ૭૨૭૪૬) અને કે.ડી. પડ્સુંબિયા (૯૯૭૯૧ ૩૭૫૫૫) નો સંપર્ક કરીને તેને પણ પુસ્તક આપી શકાશે






Latest News